• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM મોદીની ચેતવણી;પહેલા કોરોના, હવે યુદ્ધ અને ઊર્જા સંકટ…જો સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની સિદ્ધિ ગણતરીના સમયમાં ખતમ થઈ જશે

PM મોદીની ચેતવણી;પહેલા કોરોના, હવે યુદ્ધ અને ઊર્જા સંકટ…જો સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની સિદ્ધિ ગણતરીના સમયમાં ખતમ થઈ જશે

09:16 PM May 16, 2026 Gujju News Channel Share on WhatsApp

જો જલ્દીથી સ્થિતિ નહીં બદલાય તો છેલ્લા અનેક દાયકાઓમાં જે સિધ્ધી મેળવી છે તે ખતમ થઈ શકે છે. વિશ્વની વસ્તીનો એક મોટો ભાગ ફરી એક વખત ગરીબીના ખપ્પરમાં હોમાઈ શકે છે.



PM Modi Warns : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વની યુદ્ધની સ્થિતિ અને વિશ્વસમાં પ્રવર્તિ રહેલી અસ્થિરતા દાયકાઓના સમયમાં જે વિકાસ ક્યો છે તેના પર પાણી ફરી શકે છે અને વિશ્વની વસ્તીનો મોટો ભાગ ગરીબીમાં ધકેલાઈ શકે છે. તેમણે વિશ્વાસપાત્ર ગ્લોબલ સપ્લાઈ સિસ્ટમની જરૂરિયાત પર ભાર મુક્યો છે.


► વિશ્વ એક મોટા પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે


નેધર્લેન્ડની પોતાની યાત્રા સમયે હેગ ખાતે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વ કોવિડ-19 મહામારી બાદની પ્રતિકૂળ અસર, અત્યારે ચાલી રહેલા યુદ્ધો તથા એનર્જી સંકટને લીધે વિશ્વ એક મોટા પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.


► આ દાયકો વિશ્વ માટે સંકટનો દાયકો બની રહ્યો છે


PM મોદીએ કહ્યું તકે પહેલા કોરોના આવ્યો, હવે યુદ્ધ છેડાયા છે તથા ઊર્જા સંકટ(Energy Crisis) છે. આ દાયકો વિશ્વ માટે સંકટનો દાયકો બની રહ્યો છે. જો જલ્દીથી સ્થિતિ નહીં બદલાય તો છેલ્લા અનેક દાયકાઓમાં જે સિધ્ધી મેળવી છે તે ખતમ થઈ શકે છે.


► વિશ્વની વસ્તીનો એક મોટો ભાગ ફરી એક વખત ગરીબીના ખપ્પરમાં હોમાઈ શકે


વિશ્વની વસ્તીનો એક મોટો ભાગ ફરી એક વખત ગરીબીના ખપ્પરમાં હોમાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષિત અને પારદર્શક સપ્લાઈ ચેઈનના નિર્માણમાં ભારત તથા નેધરલેન્ડ વચ્ચે વ્યાપક સહયોગ કેળવવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સમયની વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા સાનુકૂળ સપ્લાઈ ચેઈનની વાત કરી રહેલ છે. ભારત અને નેધરલેન્ડ એક વિશ્વાસપાત્ર તથા પારદર્શક સપ્લાઈ ચેઈનનું નિર્માણ કરવા માટે સાથે મળી કામ કરી રહેલ છે.


► ભારતીય સમુદાયની તેમની સાંસ્કૃતિક આધારને સંરક્ષિત


નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયની તેમની સાંસ્કૃતિક આધારને સંરક્ષિત રાખતા અને ડચ સમાજમાં યોગદાન આપવા બદલ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આટલો પ્રેમ અને ઉત્સાહને જોતા થોડી ક્ષણ માટે તો હું ભૂલી ગયો કે હું નેધરલેન્ડમાં છું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



The tulip and the lotus remind us that whether roots lie in water or in the soil, with the right nourishment, they blossom. This is also the foundation of the partnership between India and the Netherlands. pic.twitter.com/o8Ghs6kT9S

— Narendra Modi (@narendramodi) May 16, 2026

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM મોદીની ચેતવણી;પહેલા કોરોના, હવે યુદ્ધ અને ઊર્જા સંકટ…જો સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની સિદ્ધિ ગણતરીના સમયમાં ખતમ થઈ જશે

  • 16-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-05-2026
    • Gujju News Channel
  • હજુ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ! એક્સપર્ટેના મતે રૂ.3 નો વધારો ઓછો, જાણો કેમ ?
    • 15-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-05-2026
    • Gujju News Channel
  • દિલ્હીમાં 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ જારી, ખાનગી કંપનીઓને પણ લાગુ, જાણો નવી ગાઈડલાઈન્સ અને ફેરફારો
    • 14-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા
    • 13-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-05-2026
    • Gujju News Channel
  • અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ, જાણો કેટલા રૂપિયા?
    • 13-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us